વલસાડ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધારણા માટે ‘ઉત્કર્ષ ૩.૦’ કાર્યક્રમ યોજાયો: ઓછુ પરિણામ ધરાવતી કુલ ૩૮ શાળા વર્ગ-૨ના અધિકારીઓને દત્તક સોંપી પરિણામ સુધારણા માટે માઇક્રો-પ્લાનિંગ કરાયું
ગુજરાત એલર્ટ | વલસાડ શૈક્ષણિક ગુણવત્તામાં વધારો તેમજ ધોરણ ૧૦ અને…
