ઉમરગામમાં એસટી બસ સ્ટેશનનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ખાતમુહૂર્ત કરાશે: રૂ.૩.૩૦ કરોડના ખર્ચે તૈયાર થનારા બસ સ્ટેશન પર મુસાફરો અને કર્મચારીઓ માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાશે

ગુજરાત એલર્ટ । વલસાડ રાજ્ય સરકાર દ્વારા મુસાફર જનતાને વધુમાં વધુ…

ઉમરગામ તાલુકામાં પેધા પડેલા મહારાષ્ટ્રનાં તસ્કરોને વલસાડ પોલીસે ઝડપી પાડ્યા: સાડા 9 લાખ રોકડા પકડાયા

ગુજરાત એલર્ટ । વલસાડ ઉમરગામ તાલુકામાં પેધા પડેલા મહારાષ્ટ્રનાં…

ઉમરગામના સરીગામમાં ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો

ગુજરાત એલર્ટ । વલસાડ કેન્દ્ર સરકારની ૧૭ જેટલી વિવિધ યોજનાઓનો લાભ…

ઉમરગામના કનાડુમાં પ્રાકૃતિક ખેતી માટે કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ૩ હજાર લીટર જીવામૃતનું વિના મૂલ્યે વિતરણ કરાયુ.

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કનાડુ ગામમાં…

પ્રજાલક્ષી યોજનાઓના લાભ રાજ્યના તમામ સમુદાયોને મળે એની નૈતિક જવાબદારી સરકારની: સીએમ ભુપેન્દ્ર પટેલ

વલસાડ “સમુહલગ્ન બે પરિવારોને નહીં, પરંતુ અનેક પરિવારોને…