વલસાડ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલે પૂર અસરગ્રસ્ત વિસ્તારોનું નિરિક્ષણ કર્યુ: અસરગ્રસ્તોને સમયસર શેલ્ટર હોમમાં રહેવા, જમવા સહિત આરોગ્યલક્ષી સેવા મળી રહે તે માટે સૂચન કર્યુ

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લામાં પૂર જેવી સ્થિતને પગલે જિલ્લા…

અતિભારે વરસાદ વચ્ચે વલસાડ જિલ્લામાં દિવસ-રાત ચાલુ રહ્યું રાહત અને બચાવ અભિયાન: જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનના આખી રાત દરમિયાન સ્થિતિ પર સતત વોચ રાખી માર્ગદર્શન આપતા રહ્યા

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે અનેક…

વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદને પગલે ૪૭૪ માર્ગો અને પુલ ઉપર અવરજવર બંધ કરાઈ: પંચાયત હસ્તકના ૪૪૨ અને સ્ટેટ માર્ગ અને મકાન હસ્તકના ૩૨ માર્ગો ઉપર સુરક્ષાને ધ્યાનમાં રાખી બેરિકેડ્સ મુકાયા

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા…

વલસાડ જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાને ઔરંગા નદીની વિઝિટ લીધી: લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળા અપીલ કરી: રાજ્ય સરકાર દ્વારા વધારાની એનડીઆરએફ ટીમ મોકલવામાં આવી રહી છેઃ કલેકટરશ્રી

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લામાં રાત્રિ દરમિયાન પડેલા ભારે…

વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ૩૨૬ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા: માર્ગ અને મકાન (પંચાયત) હસ્તકના ૩૧૩ અને રાજ્ય હસ્તકના ૧૩ માર્ગો વરસાદને કારણે અવરોધાયા: વરસાદની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી બંધ કરાયેલા માર્ગો પરથી પસાર થવાનો પ્રયાસ ન કરવા અપીલ

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા…

ધરમપુરના બોપી નજીક ધસમસતા પાણીમાં કાર તણાઈ; ચાલકે સમયસૂચકતા દાખવી જીવ બચાવ્યો: જિલ્લા વહીવટી તંત્ર એ નાગરિકોને સાવચેત રહેવા અને સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લામાં અનરાધાર વરસી રહેલા મુશળધાર…

અતિભારે વરસાદથી વિલ્સન હિલ માર્ગ પર ભૂસ્ખલન: ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે સ્થળ મુલાકાત લઈ તાત્કાલિક કામગીરીના આપ્યા નિર્દેશ

ગુજરાત એલર્ટ | વલસાડ ધરમપુર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત…

વલસાડ જિલ્લા વહીવટી તંત્રની સતર્કતા: નાનાપોંઢાના અંભેટીમાં પાણીના પ્રવાહમાં ફસાયેલી નાસિકની ખાનગી બસને ત્વરિત બહાર કાઢવામાં મળી સફળતા

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લામાં અવિરત અતિભારે વરસાદ વરસી રહ્યો…

વલસાડ જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાને વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોનું નિરીક્ષણ કર્યુ: કાશ્મીરા નગર વિસ્તારના આશરે ૨૫૦ થી ૩૦૦ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ…

૨૨ જુલાઈ – રાષ્ટ્રીય ધ્વજ સ્વીકૃતિ દિવસ” તિરંગો: ભારતની આન, બાન અને શાનનું અમર પ્રતીક, ૧૯૪૭માં ૨૨ જુલાઈએ બંધારણ સભાએ તિરંગાને સ્વીકાર્યો

ગુજરાત એલર્ટ | વલસાડ ‘‘વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે…