વલસાડમાં રવિવારે લેવાનાર રાજય વેરા નિરીક્ષક પરીક્ષા અંગે અધિક જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

ગુજરાત એલર્ટ | વલસાડ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત…

ધરમપુરની માલનપાડા આઈટીઆઈની ઉમદા તાલીમ, ભેંસધરાના તાલીમાર્થીએ સાયન્સ સેન્ટરમાં પેન્ટોગ્રાફ વિના દોડતી ઈલેકટ્રીક ટ્રેનનું મોડલ બનાવ્યુ

ગુજરાત એલર્ટ | વલસાડ આજના ઝડપી બદલાતા યુગમાં શિક્ષણ માત્ર ડિગ્રી…

ધરમપુરના આસુરા ઝાંપા પાસે મહાદેવ ટ્રેડિંટ કંપની હોલસેલ દુકાનના બે ભાગીદારને ભેળસેળ કેસમાં રૂ. ૬ લાખના દંડ સાથે ૩-૩ માસની કેદ: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ૭ વર્ષ પહેલા ૨૦૧૮માં દુકાનમાં તપાસ કરી લાલ મરચાં પાઉડરના નમૂના લીધા હતા

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આસુરા ઝાંપા…

‘‘પોષણ ભી, પઢાઈ ભી’’ના સુત્રને સાર્થક કરતી ‘‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”: વલસાડ જિલ્લામાં ૧.૧૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ માણી રહ્યા છે ચણા, કઠોળ અને સુખડીનો પૌષ્ટિક આહાર

ગુજરાત એલર્ટ | વલસાડ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બાળકોના સ્વાસ્થ્ય…

પ્રગટેશ્વર ધામ આછવણીમાં તા.૨૪ થી ૩૦ ડિસેમ્બર દરમિયાન યોજાનાર શ્રીમદ્દ ભાગવત કથાનો પ્રારંભ: ખેરગામના યુવા કથાકાર કશ્યપભાઈ જાનીની જાહેર કથાયાત્રાનો શુભારંભ: કથા પ્રારંભે ખેરગામના રામજી મંદિર ખાતેથી ભવ્ય પોથીયાત્રા નીકળી પ્રગટેશ્વર ધામ આછવણી પહોંચી

ગુજરાત એલર્ટ | ખેરગામ પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે તા. ૨૪ થી ૩૦…