ફોટો લાઈન વલસાડ Shareવલસાડ વલસાડના મોટા બજાર અંબામાતાના મંદિર પાસે આવેલા ગણપતિ મંદિર માં શનિવારના રોજ સંકષ્ટ ચતુર્થી હોય જેને લઇને મંદિરમાં ગણપતિ બાપાના દર્શન ભક્તો એ કર્યા હતા જ્યારે ગણપતિ બાપા ને કેરીનો પ્રસાદ ધરાવ્યો હતો Post Views: 232
ધરમપુરમાં વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે આયોજિત યુવા સંમેલનમાં એસ.પી. ડો. કરણરાજ વાઘેલા વિદ્યાર્થીઓને સંબોધશે
વલસાડના પારડી સાંઢપોરની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સિદ્ધિ મેળવી: પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકર્ડમાં સ્થાન મેળવ્યું
વલસાડ રેસર્સની 10 મી મેરેથોનમાં સ્વાસ્થ્ય પ્રેમીઓ મન મૂકીને દોડ્યા: દોડવીરો 42 કિમીની ફૂલ મેરેથોન, 21 કિમીની હાફ મેરેથોન, 10 કિમી અને 5 કિમીની દોડમાં દોડ્યા