ફોટો લાઈન વલસાડ Shareવલસાડ વલસાડના મોટા બજાર અંબામાતાના મંદિર પાસે આવેલા ગણપતિ મંદિર માં શનિવારના રોજ સંકષ્ટ ચતુર્થી હોય જેને લઇને મંદિરમાં ગણપતિ બાપાના દર્શન ભક્તો એ કર્યા હતા જ્યારે ગણપતિ બાપા ને કેરીનો પ્રસાદ ધરાવ્યો હતો Post Views: 233
વલસાડ જિલ્લા કલેકટરશ્રી એન.એન.દવેએ ધરમપુરની દીકરીને અમેરિકન દંપતિને દત્તક આપવાનો હુકમ કર્યો: અમેરિકન દંપતિને સંતાનમાં માત્ર એક દીકરો હતો, દીકરીની ખોટ લાગતી હોવાથી આખરે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી દત્તક લીધી