વલસાડના વૈદિક આશ્રમને જીવંત બનાવવા રહીશો લડવાના મુડમાં: બેઠકમાં આગામી દિવસોમાં આશ્રમ શરૂ થાય તે માટે રજૂઆતો કરવાનો નિર્ણય લેવાયો

ગુજરાત એલર્ટ | વલસાડ શ્રી સ્વામી હરિપ્રસાદજી વૈદિક આશ્રમને ફરી…

વલસાડ જિલ્લા કલેક્ટરશ્રી નીતિન સાંગવાને વસ્તી ગણતરીની સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયા પૂર્ણ કરી: નાગરિકોને રાષ્ટ્રહિત માટે ૩૧ મે ૨૦૨૬ સુધી જન ગણનાની પ્રક્રિયામાં જોડાઈ સ્વ-ગણતરી કરવા માટે કલેક્ટરશ્રીએ અપીલ કરી

ગુજરાત એલર્ટ | વલસાડ વસ્તી ગણતરી -૨૦૨૭ ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં…

વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં જનભાગીદારી અભિયાન (સબસે દૂર સબસે પહેલે)માં વિવિધ યોજનાનો લોકોએ લાભ મેળવ્યો

ગુજરાત એલર્ટ | વલસાડ ભારત સરકાર દ્વારા ધરતી આબા જનજાતિય ગ્રામ…

આપણા મનમાં કોઈના પ્રત્યે રહેલી કડવાશ કે પ્રેમ સમાચારમાં ક્યારેય આવવા જોઈએ નહી: વલસાડમાં યોજાયેલા મીડિયા એવોર્ડ સમારોહમાં પ્રશાંત દયાળની વાત

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડના પત્રકાર વેલફેર એસોસીએશન દ્વારા…

રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને ઉમરગામના કલગામમાં રૂ. ૧૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર સાયન્સ કોલેજનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

ગુજરાત એલર્ટ | વલસાડ રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ…