ધરમપુરની વનરાજ કોલેજના પ્રાધ્યપિકા ડૉ. મીતાબેન પારેખનો સેવા નિવૃત્ત અભિવાદન સમારોહ યોજાયો

ગુજરાત એલર્ટ | વલસાડ શ્રી વનરાજ આટ્રર્સ એન્ડ કોમર્સ કોલેજ, ધરમપુરના…

વાપીમાં 15 દિવસ સુધી દસ્તાવેજનો ટોકન ન મળતા ત્રીજા “ સબ-રજિસ્ટ્રાર” ની નિમણૂક કરવા મુખ્યમંત્રીને રજૂઆત

ગુજરાત એલર્ટ | વાપી મહાનગરપાલિકા વાપી વિસ્તારમાં મિલકત દસ્તાવેજ…

ધો. ૧૨ નું વલસાડ જિલ્લામાં પરિણામ સુધર્યુ: વલસાડ જિલ્લામાં ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૦.૩૯ ટકા જ્યારે વિજ્ઞાન પ્રવાહનું ૭૪.૫૧ ટકા પરિણામ જાહેર

ગુજરાત એલર્ટ | વલસાડ રાજ્યમાં સોમવારે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર…

વલસાડમાં એરપોર્ટ નથી છતાં NOC ફરજિયાત: CM ને રજૂઆત: વલસાડ જિલ્લામાં ઉદ્યોગો અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસમાં એરપોર્ટ NOC મોટો અવરોધ બની રહી હોવાનું જણાતાં વલસાડ જિલ્લા રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી

વલસાડ વાપી-વલસાડમાં એરપોર્ટ NOCની ફરજિયાતીને કારણે ઉદ્યોગ અને…

પુસ્તક પરબમાં આ વખતે નાના બાળકોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી: ગુજરાત અને બહારથી પણ મિત્રો, સ્વજનો, વિદ્વાનો અને દાતાઓ દ્વારા પુસ્તક પરબ માટે પુસ્તકો ભેટરૂપે આપવામાં આવી રહ્યા છે.

વલસાડ વલસાડમાં પુસ્તક વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા ‘પુસ્તક…

વલસાડમાં જાલમૂરી ખવડાવી પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી કરાઈ: આ વિજય પીએમ નરેન્દ્રભાઈ મોદીની વિકાસવાદી નીતિઓ અને કાર્યકરોની અવિરત મહેનતનું પરિણામ છે: હેમંત કંસારા

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પશ્ચિમ…

વલસાડના પારનેરા પારડી ગામે શ્રીમદ્ ભાગવત કથા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે: કથા તા. ૮ મે, ૨૦૨૬ થી તા. ૧૪ મે, ૨૦૨૬ સુધી સતત ચાલુ રહેશે. દરરોજ સાંજે ૪:૦૦ થી ૮:૦૦ કલાક સુધી કથાવાચન યોજાશે

ગુજરાત એલર્ટ | વલસાડ શહીદ સૈનિકોની સ્મૃતિમાં તા. ૮ મે થી ૧૪ મે સુધી…

વલસાડના શ્રી ભીડભંજન ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ટિફિન સેવાના ૨૬ વર્ષ પૂરા કર્યા: ૦૧/૦૫/૨૦૦૦ ના રોજ કરવામાં આવ્યો હતો અને આજદિન સુધી હજારો લોકોને આ સેવાથી લાભ મળ્યો છે.

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ શ્રી ભીડભંજન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા…