સતત ૫૦ વખત રક્તદાન કરી અનેક લોકોનું જીવન બચાવનાર વલસાડનાં અમિષાબેન શાહ: પિતાની પ્રેરણાથી શરૂ થયેલી સેવાની અવિરત યાત્રા અને ૧૦૦ રક્તદાનનો સંકલ્પ: વલસાડ રકતદાન કેન્દ્ર ખાતે છેલ્લા પાંચ વર્ષમાં રક્તદાતાઓ દ્વારા ૯૫,૮૬૧ યુનિટ રક્ત એકત્ર થયું
ગુજરાત એલર્ટ | વલસાડ ‘રક્તદાન એ જ મહાદાન’ આ માત્ર એક સુત્ર નથી પરંતુ…
