ફોટો લાઈન વલસાડ Shareવલસાડ વલસાડના મોટા બજાર અંબામાતાના મંદિર પાસે આવેલા ગણપતિ મંદિર માં શનિવારના રોજ સંકષ્ટ ચતુર્થી હોય જેને લઇને મંદિરમાં ગણપતિ બાપાના દર્શન ભક્તો એ કર્યા હતા જ્યારે ગણપતિ બાપા ને કેરીનો પ્રસાદ ધરાવ્યો હતો Post Views: 308
તા.૨૫મીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના બોર્ડના સભ્યોની સામાન્ય ચૂંટણી યોજાશે
રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને ઉમરગામના કલગામમાં રૂ. ૧૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર સાયન્સ કોલેજનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો