ફોટો લાઈન વલસાડ Shareવલસાડ વલસાડના મોટા બજાર અંબામાતાના મંદિર પાસે આવેલા ગણપતિ મંદિર માં શનિવારના રોજ સંકષ્ટ ચતુર્થી હોય જેને લઇને મંદિરમાં ગણપતિ બાપાના દર્શન ભક્તો એ કર્યા હતા જ્યારે ગણપતિ બાપા ને કેરીનો પ્રસાદ ધરાવ્યો હતો Post Views: 324
વલસાડના વાંકલ પાસે ૧૧ લાખ રુદ્રાક્ષના સવા ૧૫ ફુટનાં શિવલિંગના સાનિધ્યમાં મહાશિવરાત્રી ઉજવાશે:રુદ્રાક્ષ શિવલિંગની સાથે સાથે શિવકથા, સહસ્ત્રચંડી મહાયજ્ઞ, ૧૦૮ કુંવારિકા પૂજન, રકતદાન કેમ્પ પણ યોજાશે
સ્વચ્છતા હી સેવા અભિયાન મિશન મોડમાં, વલસાડ જિલ્લાના ૩૯ ગામ સાથે અતુલ ફાઉન્ડેશને કર્યા એમઓયુ. કાપડના કચરાને રિસાયકલ કરી ગાદલા અને ગોદડી બનાવી જરૂરીયાતમંદોને કરાઈ છે નિઃશૂલ્ક વિતરણ
એક એવો તબીબી કેમ્પ જ્યાં અમેરિકા, કેનેડા, જર્મની, ઓસ્ટ્રેલિયાથી આવેલાં ડોકટરો કલાકો સુધી ખડેપગે દર્દીઓની મફતમાં સેવા કરી રહ્યાં છે.