ફોટો લાઈન વલસાડ Shareવલસાડ વલસાડના મોટા બજાર અંબામાતાના મંદિર પાસે આવેલા ગણપતિ મંદિર માં શનિવારના રોજ સંકષ્ટ ચતુર્થી હોય જેને લઇને મંદિરમાં ગણપતિ બાપાના દર્શન ભક્તો એ કર્યા હતા જ્યારે ગણપતિ બાપા ને કેરીનો પ્રસાદ ધરાવ્યો હતો Post Views: 346
વલસાડ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી: અધિકારીઓને પ્રો-એકટીવ અભિગમ અપનાવી કામગીરી કરવા અનુરોધ કરતા કલેકટરશ્રી નીતિન સાંગવાન