ફોટો લાઈન વલસાડ Shareવલસાડ વલસાડના મોટા બજાર અંબામાતાના મંદિર પાસે આવેલા ગણપતિ મંદિર માં શનિવારના રોજ સંકષ્ટ ચતુર્થી હોય જેને લઇને મંદિરમાં ગણપતિ બાપાના દર્શન ભક્તો એ કર્યા હતા જ્યારે ગણપતિ બાપા ને કેરીનો પ્રસાદ ધરાવ્યો હતો Post Views: 221
વલસાડના આરોગ્ય કર્મીનું અકસ્માતમાં મોત થતા સ્ટેટ બેંક વ્હારે આવી, પરિવારને રૂ. ૪૦ લાખની સહાય આપી: સેલેરી પેકેજ યોજના હેઠળ SBI દ્વારા ગામના સરપંચોની ઉપસ્થિતિમાં ચેક અર્પણ કરવામાં આવ્યો હતો
વલસાડ જિલ્લો અને સંઘ પ્રદેશમાં ધો.૧૦-૧૨ બોર્ડના ૪૯૮૪૯ વિદ્યાર્થીઓની પરીક્ષાનો શુભારંભ: જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાએ કુમકુમ તિલક કરી પરીક્ષાર્થીઓનું ઉમેળકાભેર સ્વાગત કર્યુ