ફોટો લાઈન વલસાડ Shareવલસાડ વલસાડના મોટા બજાર અંબામાતાના મંદિર પાસે આવેલા ગણપતિ મંદિર માં શનિવારના રોજ સંકષ્ટ ચતુર્થી હોય જેને લઇને મંદિરમાં ગણપતિ બાપાના દર્શન ભક્તો એ કર્યા હતા જ્યારે ગણપતિ બાપા ને કેરીનો પ્રસાદ ધરાવ્યો હતો Post Views: 286
મતદાન જાગૃતિ માટે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ EVM ડેમોન્સ્ટ્રેશન વાનને કરાવ્યું પ્રસ્થાન
વલસાડના ડુંગરીમાં ગૌતસ્કરી અટકાવવા જતાં ચાલકે ટેમ્પો ચઢાવી દેતા ગૌરક્ષક એવાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાનાં ભત્રીજા હાર્દિક કંસારાનું મોત: જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ: DSP ડૉ. રાજદીપસિંહ ઝાલા ઘટનાસ્થળે પહોંચ્યા.