ફોટો લાઈન વલસાડ Shareવલસાડ વલસાડના મોટા બજાર અંબામાતાના મંદિર પાસે આવેલા ગણપતિ મંદિર માં શનિવારના રોજ સંકષ્ટ ચતુર્થી હોય જેને લઇને મંદિરમાં ગણપતિ બાપાના દર્શન ભક્તો એ કર્યા હતા જ્યારે ગણપતિ બાપા ને કેરીનો પ્રસાદ ધરાવ્યો હતો Post Views: 297
ધરમપુરમાં શ્રીમદ્ રાજચંદ્ર વેટરનરી કોલેજનું શ્રી મોહન ભાગવતે શિલાપૂજન અને તકતી અનાવરણ કર્યું: શ્રીમદ્ રાજચંદ્રજીની ધરમપુરમાં પધરામણીના ૧૨૫ વર્ષ અને આરએસએસના ૧૦૦માં વર્ષમાં પ્રવેશની ઉજવણીની શરૂઆત