ફોટો લાઈન વલસાડ Shareવલસાડ વલસાડના મોટા બજાર અંબામાતાના મંદિર પાસે આવેલા ગણપતિ મંદિર માં શનિવારના રોજ સંકષ્ટ ચતુર્થી હોય જેને લઇને મંદિરમાં ગણપતિ બાપાના દર્શન ભક્તો એ કર્યા હતા જ્યારે ગણપતિ બાપા ને કેરીનો પ્રસાદ ધરાવ્યો હતો Post Views: 234
વાપી નોટીફાઇડ અને સરીગામ ખાતે એ. આઇ. આઇ. યોજના અંતર્ગત રૂા. ૧૧.૮૫ કરોડ અને ૩૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ અન્ડર ગ્રાઉન્ડ કેબલીંગનું લોકાર્પણ કરતાં ઊર્જા મંત્રીશ્રી કનુભાઇ
વલસાડના તબીબોની અનોખી પહેલ- સોશિયલ મીડિયાના યુગમાં ખૂબ જ ટૂંકા સમયમાં સૌથી ઝડપી અને અસરકારક માધ્યમ તરીકે ‘‘રાષ્ટ્રધર્મ’’ના શીર્ષક સાથે બે શોર્ટ ફિલ્મ બનાવી: ઘર ઘર સુધી મતદાનનો સંદેશ ગુંજતો કર્યો