ફોટો લાઈન વલસાડ Shareવલસાડ વલસાડના મોટા બજાર અંબામાતાના મંદિર પાસે આવેલા ગણપતિ મંદિર માં શનિવારના રોજ સંકષ્ટ ચતુર્થી હોય જેને લઇને મંદિરમાં ગણપતિ બાપાના દર્શન ભક્તો એ કર્યા હતા જ્યારે ગણપતિ બાપા ને કેરીનો પ્રસાદ ધરાવ્યો હતો Post Views: 236
ગુજરાતમાં પ્રથમ વખત વલસાડનો તિથલ દરિયાકિનારો 51 હજાર દીવડાંઓથી ઝળહળી ઊઠયો: ગુજરાતનાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આયોજકોને અભિનંદન આપ્યાં
નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ કૈલાસ રોડ પર ઔરંગા નદીના રૂ. ૪૩.૪૨ કરોડના ખર્ચે બનનારા ફોરલેન બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું: વલસાડ જિલ્લો વિકાસની પહેલમાં હરહંમેશ સાથ આપી અગ્રેસર રહ્યો છે-મંત્રીશ્રી કનુભાઈ: ૨૪૦ મીટર લંબાઈના બ્રિજથી અંદાજિત ૩૦ હજારથી વધુ લોકોને વાહન વ્યવહારમાં રાહત થશે