રૂ. ૯૮.૭૮ કરોડથી વધુ થાપણદારોને તેમની રકમ પાછી મેળવવા માટે વલસાડમાં મેળાવડો:લોકોના દાવા વગરના નાણાં બેંકમાં પડ્યા છે, તેને બેંક બોલાવીને નાણાં પરત આપશે: અગ્રણી બેંક દ્વારા ગુરુવારે વલસાડની ઈચ્છાબા અનાવિલ વાડી હોલ ખાતે મેળાવડો
ગુજરાત એલર્ટ | વલસાડ બેંક ઓફ બરોડા દ્વારા જિલ્લાની વિવિધ બેંકોના…
