ભારે વરસાદથી એસ.ટી. ના ૩૩ જીલ્લાના ૫૫ રૂટ બંધ Shareગુજરાતમાં વરસાદની અસરથી એસ.ટી. બસના રૂટ ઉપર અસર થઈ છે : GSRTCએ ૩૩ જિલ્લાના ૫૫ રૂટ બંધ કર્યા, ભાવનગરના ૫, બોટાદના ૨, જૂનાગઢના ૧૧, જામનગરના ૩૦, દ્વારકાના ૭ સહિત કુલ ૫૫ રૂટ બંધ કરવામાં આવ્યા છે Post Views: 798
ખેરગામમાં BJYM દ્વારા યોજાયો રક્તદાન કેમ્પ: રક્તદાન કરવું એ દેશસેવાથી કમ નથી: જી.પં. પ્રમુખ ભીખુભાઇ આહિર