ખેરગામ પ્રગટેશ્વર ધામ આછવણીમાં સવાલાખ બિલીપત્રના અભિષેક સાથે પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ

ખેરગામ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી ખાતે પવિત્ર શ્રાવણ…

વલસાડ, વાપી, નવસારી શહેર કરફ્યુમુક્ત.. હવે રાજ્યના ૮ મહાનગરોમાં જ રાત્રિ કરફયુ અમલમાં..

તા. ૧૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦ કલાકથી તા.ર૦ જુલાઇ-ર૦ર૧ સવારના ૬…

નવસારીનાં મંગુભાઇ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા: માત્ર ધો. 8 પાસ મંગુભાઇ 6 વખત ધારાસભ્ય બન્યાં હતાં: કોરોના મહામારીમાં PM મોદીએ તેમને ફોન કરી ખબર અંતર પૂછ્યા હતાં.

વલસાડ રાષ્ટ્રપતિ દ્વારા આજરોજ ભારત દેશના જુદા જુદા રાજ્યોના…

રાજ્યના ૭૭ IAS અધિકારીઓની બદલી:  ક્ષિપ્રા આગ્રે વલસાડનાં અને અમિત યાદવ નવસારીનાં નવા કલેકટર: વલસાડનાં DDO અર્પિત સાગરને નવસારીનાં DDO બનાવાયાં : વલસાડના DDO તરીકે મનિષ ગુરવાનીની નિમણુંક

વલસાડ ગુજરાત સરકારે રાજ્યના ૭૭ આઈએએસ અધિકારીઓની બદલીમાં વલસાડ,…