દક્ષિણ ગુજરાતની ટ્રેનોને લંબાવવા અને સ્ટોપેજ વધારવા સી.આર.પાટીલે કેન્દ્રીય અને રાજ્ય રેલ મંત્રીને કરી રજુઆત

વલસાડથી પાલનપુર અને પાલનપુરથી વલસાડ સાંજની ટ્રેન શરૂ થવી જોઈએ…

ખેરગામ પ્રગટેશ્વર ધામ આછવણીમાં સવાલાખ બિલીપત્રના અભિષેક સાથે પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ

ખેરગામ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી ખાતે પવિત્ર શ્રાવણ…

વલસાડ, વાપી, નવસારી શહેર કરફ્યુમુક્ત.. હવે રાજ્યના ૮ મહાનગરોમાં જ રાત્રિ કરફયુ અમલમાં..

તા. ૧૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦ કલાકથી તા.ર૦ જુલાઇ-ર૦ર૧ સવારના ૬…

નવસારીનાં મંગુભાઇ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા: માત્ર ધો. 8 પાસ મંગુભાઇ 6 વખત ધારાસભ્ય બન્યાં હતાં: કોરોના મહામારીમાં PM મોદીએ તેમને ફોન કરી ખબર અંતર પૂછ્યા હતાં.

વલસાડ રાષ્ટ્રપતિ દ્વારા આજરોજ ભારત દેશના જુદા જુદા રાજ્યોના…

રાજ્યના ૭૭ IAS અધિકારીઓની બદલી:  ક્ષિપ્રા આગ્રે વલસાડનાં અને અમિત યાદવ નવસારીનાં નવા કલેકટર: વલસાડનાં DDO અર્પિત સાગરને નવસારીનાં DDO બનાવાયાં : વલસાડના DDO તરીકે મનિષ ગુરવાનીની નિમણુંક

વલસાડ ગુજરાત સરકારે રાજ્યના ૭૭ આઈએએસ અધિકારીઓની બદલીમાં વલસાડ,…