વલસાડ જિલ્લામાં PMJAY અંતર્ગત કુલ ૨૭ કરોડની વધુની સહાય ચૂકવાઈ, ૧૦૫૧૯ દર્દીએ નિઃશૂલ્ક સારવારનો લાભ મેળવ્યો

ગુજરાત એલર્ટ | વલસાડ સુશાસન (Good Governance) એ દેશના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ…

વલસાડના આંબેડકર ભવન ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા સામાજિક સમરસતા શિબિર યોજાઈ: લોકોમાં સામાજીક સમરસતા વધે અને અસ્પૃશ્યતા દૂર થાય તે માટે કાયદા વિષે પણ લોકોને માહિતગાર કરાયા

ગુજરાત એલર્ટ | વલસાડ રાજ્ય સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા…

સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન- વલસાડ જિલ્લો: ધરમપુરના કાંગવી ગામમાં સર્વરોગ હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો

ગુજરાત એલર્ટ | વલસાડ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ…

વલસાડમાં ‘‘સશક્ત નારી મેળો’’ સખી મંડળની બહેનો માટે ખરા અર્થમાં સાર્થક બન્યો, ૩ દિવસમાં રૂ. ૧૮ લાખનું વેચાણ થયું: ૭૫ જેટલા સ્ટોલ પર હસ્તકલા, ખાદ્ય પદાર્થ, વન ઔષધિ, કૃષિ, દૂધની બનાવટ અને ક્રાફ્ટની લોકોએ હોંશે હોંશે ખરીદી કરી

ગુજરાત એલર્ટ | વલસાડ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘‘હર ઘર…

વડાપ્રધાનશ્રીના લખપતિદીદી બનાવવા સ્વપ્નને સાકાર કરતું માધવા સ્વ સહાય જૂથ: માધવા સ્વ સહાય જૂથની વાર્ષિક આવક વર્ષ ૨૦૨૫માં રૂ. ૫ કરોડ સુધી પહોંચાડવાની નેમ છે : લખપતિદીદી અનિતાબેન પટેલ

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ તાલુકાના અટગામ ગામના પાટાતળાવ ખાતેથી સખી…

વલસાડ જિલ્લામાં SIR કાર્યક્રમ હેઠળ પત્રકાર પરિષદ યોજાઈ; ૫ વિધાનસભા વિસ્તારોમાં ૨૦૨૫ મુજબ ૧૩,૮૫,૫૦૭ મતદારો નોંધાયેલા છે અને ૧૦૦% ડિજિટાઇઝેશન પૂર્ણ કરી મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરાઈ.

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માએ ભારતના…

નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ વહીવટી તંત્ર આયોજિત સશક્ત નારી મેળો ખુલ્લો મુકાયો: સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન અને રોજગાર આપવા લખપતિ દીદી યોજનાની શરૂઆત કરવામાં આવી છે – નાણાં મંત્રીશ્રી

ગુજરાત એલર્ટ | વલસાડ નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ…