રાજ્યના ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉમરગામ તાલુકાના સરીગામમાં ૨૨૦ કે.વી. અને ડહેલીમાં ૬૬ કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ: આવનારા ૨૦ વર્ષમાં નવા ઉદ્યોગ સ્થપાશે કે રહેણાંક વિસ્તારનો વ્યાપ વધશે તો પણ વીજળીનો પુરવઠો ઘટશે નહીં:મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
ગુજરાત એલર્ટ | વલસાડ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી.…