વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરની સ્થાપનાના ૨૫ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ ઉજવાશે: સમૂહલગ્ન, મેડિકલ કેમ્પ, રક્તદાન શિબિર, વિશ્વશાંતિ મહાયાગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, મહિલા સંમેલન સહિતની પ્રવૃતિ થશે
ગુજરાત એલર્ટ | વલસાડ સનાતન ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન વલસાડના…
