જેલ અદ્વિતિય રસપ્રદ પુસ્તક: રાજયના મુખ્ય પોલીસ વડાને અર્પણ કરતા ગુજરાતના જેલ વડા:આઝાદી સંગ્રામ લડતના ઘડવૈયા ગાંધીજી, સરદાર સહિતના મહાનુભાવોના જેલ જીવનની અદ્દભુત વાતો, કેદીઓને આત્મનિર્ભર બનાવવા રાષ્ટ્રિય લેવલે નોંધ લેવાયેલ તેની આજ સુધી ભાગ્યે વાચી હોય તેવી વાતો આ પુસ્તકમાં છે
અમદાવાદ: આઝાદી સંગ્રામના લડવૈયાઓ કે જેઓએ ગુજરાત અર્થાત્ સાબરમતી…
