રાત્રે 12 વાગ્યા બાદ ગરબા બંધ કરાવવા પોલીસ નહીં આવે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ જિલ્લા પોલીસ વડા સાથે વીડિયો કોન્ફરન્સ કરીને આ સૂચના આપી છે. હવે રાતે 12 વાગ્યા બાદ ગરબા બંધ કરાવવા માટે પોલીસ નહી જાય.
ગુજરાત એલર્ટ । ગાંધીનગર ખેલૈયાઓ નવરાત્રિમાં ગમે તેટલા વાગ્યા સુધી…
