પ્રગટેશ્વર ધામ આછવણીમાં તા.૨૪ થી ૩૦ ડિસેમ્બર દરમિયાન યોજાનાર શ્રીમદ્દ ભાગવત કથાનો પ્રારંભ: ખેરગામના યુવા કથાકાર કશ્યપભાઈ જાનીની જાહેર કથાયાત્રાનો શુભારંભ: કથા પ્રારંભે ખેરગામના રામજી મંદિર ખાતેથી ભવ્ય પોથીયાત્રા નીકળી પ્રગટેશ્વર ધામ આછવણી પહોંચી

ગુજરાત એલર્ટ | ખેરગામ પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે તા. ૨૪ થી ૩૦…

મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત કાર્યક્રમ મહેસૂલ વિભાગમાં સીમાચિહ્રન રૂપ બન્યો, વાપીના ૨૦૮ દુકાનદારોને મળ્યો ન્યાય: મુખ્યમંત્રીશ્રીએ અરજદારની રજૂઆતો સાંભળી વાપી જીઆઈડીસીના ઉચ્ચ અધિકારીઓને બોલાવી તટસ્થ નિર્ણય કર્યો

ગુજરાત એલર્ટ | વલસાડ સુશાસન (Good Governance) એટલે પ્રજાનું કલ્યાણ થાય તે માટે…

હાર્ટફુલનેસ અને રોટરી રિવરસાઇડના સહયોગથી ખેડૂતોને ડ્રીપ ઇરીગેશન સાધન સહાય આપવામાં આવી: કપરાડા તાલુકાના ગામોમાં ખેડૂતોને ડ્રીપ ઇરીગેશન માટે સહાય આપી નિદર્શન આપવામાં આવ્યું

ગુજરાત એલર્ટ | વલસાડ હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ અને રોટરી રિવર…

ધરમપુરમાં બેરોજગાર યુવાનોને સ્વરોજગારની તાલીમ આપતો કાર્યક્રમ યોજાયો: સરકારી નોકરી મેળવવામાં હાલમાં હરીફાઈ વધુ હોવાથી ધંધો- રોજગાર શોધી સ્વાવલંબન બનવા આહવાન કરાયુ

ગુજરાત એલર્ટ | વલસાડ શિક્ષિત બેરોજગારોને રોજગાર મળી રહે તે માટે…

વલસાડ જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા રક્તપિત કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક મળી: હાલમાં ચાલી રહેલા રક્તપિત દર્દી શોધ અભિયાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા…