વલસાડ એસટી વિભાગીય કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને માર્ગ સુરક્ષા સેમિનાર યોજાયો: માનવજીવન બહુ મૂલ્યવાન છે તેને વેડફવું નહીં અને સેવાના માધ્યમથી કાર્યરત રહેવા કલેકટરશ્રીએ શીખ આપી

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ એસ. ટી. વિભાગીય કચેરી ખાતે રાષ્ટ્રીય માર્ગ…

પોસ્ટલ વિભાગ દ્વારા વલસાડ જિલ્લાના ૧૨ ગામોને સંપૂર્ણ સુકન્યા ગામ જાહેર કરાયા, દરેક બાળકીના સુકન્યા સમૃધ્ધિના ખાતા ખોલાયા: જિલ્લો અને સંઘ પ્રદેશની ૩૨૫ પોસ્ટ ઓફિસમાં યોજાયેલી ડાક ચોપાલમાં કુલ ૬૬૮૧ ખાતા ખોલવામાં આવ્યા: પોસ્ટ ખાતાની અલગ અલગ યોજનાની માહિતી જન જન સુધી પહોંચાડવામાં આવી

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ પોસ્ટલ વિભાગ દ્વારા વલસાડ જિલ્લો તેમજ…

આપણુ ગુજરાત, પ્રાકૃતિક ગુજરાત, વલસાડ જિલ્લો: કપરાડાના આંબા જંગલ ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ શિબિર યોજાઈ: રાસાયણિક ખાતરથી જમીન અને મનુષ્યનું પણ સ્વાસ્થ્ય બગડી રહ્યુ હોવાની ચિંતા વ્યક્ત કરાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ કપરાડા તાલુકાના આંબા જંગલ ગામ ખાતે કપરાડા…

ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક મોરપીંછ: નવી દિલ્હી માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે ‘પોપ્યુલર ચોઇસ’ કેટેગરીમાં જનતા જનાર્દનના સૌથી વધુ વોટ મેળવીને હેટ્રિક સર્જી: પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતની હેટ્રીક

ગુજરાત એલર્ટ | ગાંધીનગર ૭૬માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય…

અટારની પી.કે.ડી વિદ્યાલયમાં જુનિયર અને સિનિયર કેજીના બાળકોને વિના મૂલ્યે સ્વેટરની વહેંચણી કરાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ તાલુકાના અટાર ગામમાં નવસર્જન કેળવણી મંડળ…

વલસાડ પોસ્ટ વિભાગ દ્વારા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારના વારસદારને રૂ. ૧૦ લાખનો ચેક અર્પણ કરાયો

ગુજરાત એલર્ટ | વલસાડ ૭૬માં ગણતંત્ર દિવસના પર્વ નિમિત્તે વલસાડ ટપાલ…

વલસાડ એસટી વિભાગીય કચેરી ખાતે રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ અંતર્ગત સેમિનાર યોજાયો: અકસ્માતમાં પ્રાથમિક સારવારની તાલીમ, એમ્બ્યુલન્સના સાધનોની જાણકારી અને તબીબી સહાયની માહિતી અપાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ એસ. ટી. વિભાગ ખાતે રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા…

વલસાડમાં 26મી જાન્યુઆરીની 26 કિમીની સાઇકલ રાઇડ કરી ઉજવણી સન ડે સાઇકલિંગ અંતર્ગત વીઆરજી દ્વારા સાઇકલ રાઈડ યોજાઈ હતી

ગુજરાત એલર્ટ | વલસાડ સમગ્ર ભારતમાં ફિટ ઇન્ડિયા સાઇકલીંગ સન ડેની…

વલસાડમાં વાપી ખાતે જિલ્લા કક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી, નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ધ્વજવંદન કરી સલામી આપી

ગુજરાત એલર્ટ | વલસાડ ‘‘તા. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦માં ભારતીય બંધારણને…

વલસાડમાં ગાયત્રી પરિવારના ડો. ચિન્મય પંડ્યાનો પ્રેરક પ્રવચન કાર્યક્રમ યોજાયો:”મનઃસ્થિતિ બદલે તો પરિસ્થિતિ બદલે” વિષય પર પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ ગાયત્રી ચેતના કેન્દ્ર તથા દોલત ઉષા…