ગુજરાતમાં છેલ્લા બે દિ’માં સરેરાશ વરસાદમાં ૫.૫૧ ટકા વધારો : કુલ ૪૮.૬૫ ટકા મેઘરાજાની મહેરથી મોલાતને મબલખ લાભ : સૌરાષ્ટ્રમાં મોસમનો સરેરાશ ૫૬.૧૪ ટકા વરસાદ

અમદાવાદ : ગુજરાતમાં લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ આખરે મેઘરાજાની મહેર…

સુપ્રિમ કોર્ટે વ્યકત કરી ચિંતા : જે મરજી પડે તે પબ્લીશ કરે છે વેબ પોર્ટલ – યુ ટયૂબ – સોશ્યલ મીડિયા ફેલાવે છે ફેક ન્યુઝ મીડિયાના એક વર્ગમાં બતાવાતા સમાચારોમાં સાંપ્રદાયિકતાનો રંગ હોવાથી દેશની છબી ખરાબ થઇ રહી છે

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે વેબ પોર્ટલ, યુટ્યુબ ચેનલો અને સોશિયલ…

ગુજરાતની પર્ફોમન્સ પોલિટિકસની શરૂઆતે દેશની રાજનીતિ બદલી નાખીઃ રાજનાથ સિંહ:કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે કારોબારીમાં સંબોધન કર્યુઃ ગુજરાતમાં ભાજપની સફળતાનું કારણ એ છે કે ભાજપે સત્તાથી લોકોનું જીવન બદલ્યું : કોંગ્રેસની સરકારોએ દેશનું ભલું કરવાના બદલે પોતાનું ભલું કર્યુ છેઃ કોંગ્રેસે લોકોના લાભને બદલે ભ્રષ્ટાચાર વધાર્યો છેઃ ભાજપ પ્રજાનો વિશ્વાસ જીતવાની જમીન છે

કેવડિયા: કેવડિયામાં સરદાર સાહેબના ચરણોમાં ચાલી રહેલી ભાજપની…

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીશ બેલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો: સુપ્રિમ કોર્ટમાં બંને ન્યાયાધીશોની નિમણૂંક થતાં શપથવિધિ યોજાઇ : વિદાય સમારંભમાં મુખ્યમંત્રી રૂપાણી દ્વારા સ્મૃતિ ભેટ આપી સન્માન કરાયું : વિક્રમનાથની જગ્યાએ નિમાયેલ એકટીંગ ચીફ જસ્ટીશ વિનીત કોઠારી પાંચ દિવસ રહ્યા બાદ નિવૃત્ત થયા : વિદાય સમારોહમાં નાયબ મુખ્યમંત્રી – કાનુન મંત્રી, એડવોકેટ જનરલ – સચિવો સહિતની ઉપસ્થિતિ

  ગાંધીનગર તા : ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથ અને…

તાલિબાનનું સમર્થન કરનારા ભારતીય મુસ્લિમોને આડે હાથ લીધા: નસિરૂદ્દીન શાહનો વિડીયો થયો વાયરલઃ ભારતીય મુસલમાનો ધર્મમાં સુધારા અને આધુનિકતા ઇચ્છે છે કે પાછલી સદીઓની બર્બરતા સાથે જીવવા માંગે છે? મારે કોઇ રાજકીય ધર્મની જરૂર નથી, અલ્લાહમિંયા સાથે મારો સંબંધ ઘણો અલગ છેઃ હિન્દુસ્તાની ઇસ્લામ હમેંશા સમગ્ર વિશ્વના ઇસ્લામથી અલગ રહ્યો છેઃ કેટલાક યુઝર્સે પ્રશંસા કરી, કેટલાકે ટ્રોલ કર્યા

મુંબઇ : તાલિબાનોએ તાજેતરમાં અફઘાનિસ્તાન પર કબજો કર્યો છે. હવે…

જિંદગી તો બેવફા હૈ…ઝળહળતી કારકિર્દીની સફરનો અણધાર્યો-ઓચિંતો અંત અભિનેતા સિદ્ધાર્થ શુકલાનું હૃદયરોગના હુમલાથી અવસાનઃ ચાહકો શોકમાં ગરક: રિયાલીટી શો બિગ બોસના વિજેતા અને સીરીયલ બાલિકા વધૂથી વિખ્યાત બનેલા ૪૦ વર્ષિય એકટરે મુંબઈની કૂપર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાઃ અનેક ટીવી શો અને ફિલ્મો, સિરીઝમાં કામ કર્યુ હતું

મુંબઇ : ટીવી અને ફિલ્મોના ખુબ જાણીતા અભિનેતા સિધ્ધાર્થ શુકલનું ૪૦…

ગુજરાત રાજ્યના દરેક બાર એસોશિએશનની ચૂંટણી ૧૭ ડિસેમ્બરે યોજવા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનો નિર્ણય: ગુજરાત રાજ્યના દરેક બાર એસોશિએશનની ચૂંટણી ૧૭ ડિસેમ્બરે યોજવા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનો નિર્ણય

અમદાવાદ : ગુજરાત રાજયના તમામ બાર એસોશીયેશનોની ચૂંટણી આગામી તારીખ…

વશીયરથી રીનાબેન ગુમ થયા છે:રીનાબેન નરસીંભાઇ પટેલ અસ્‍થિર મગજના કારણે ઘરેથી કોઇને કંઇપણ કહયા વગર જતી રહી

વલસાડ: વલસાડ તાલુકાના વશીયર, એકસલ કંપની સામે રહેતી રીનાબેન નરસીંભાઇ…