ધરમપુર લક્ષ્મીનારાયણ મંદિર ખાતે પર્યટન પર્વની સંગીતમય ઉજવણી:સુપ્રસિદ્ધ ગાયિકા ધરા શાહ અને બેન્ડે 1000 થી વધુ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા

ગુજરાત એલર્ટ । વલસાડ રાજ્ય સરકારનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક…

વલસાડ જિલ્લાના ૪૦ થી વધુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નેશનલ બર્થ ડિફેક્ટ અવેરનેસની ઉજવણી: ફિમેલ હેલ્થ વર્કરો અને આશા વર્કરોને જન્મજાત શીશુમાં ખામીની તપાસ અને સારવારની માહિતી અપાઈ

ગુજરાત એલર્ટ । વલસાડ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ(આરબીએસકે)…

વલસાડમાં ડૉ. પૂર્ણિમા નાડકર્ણી નારી શક્તિ પુરસ્કાર એવોર્ડ સમારંભ યોજાયો: વિવિધ ક્ષેત્રની 25 મહિલાઓને વિશેષ એવોર્ડથી સન્માનિત કરાયાં

ગુજરાત એલર્ટ । વલસાડ આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ નિમિત્તે નાડકર્ણી…

વલસાડમાં યોજાયેલી બીચ મેરેથોનમાં ૧૩૦૦થી વધુ લોકો દોડ્યા: સ્પોટી શીખ તરીકે જાણીતા મુંબઈના ૬૮ વર્ષીય પ્રજ્ઞાચક્ષુએ પણ મેરેથોનમાં દોડી સ્વાસ્થ્ય પ્રત્યે સજાગતાનો સંદેશ આપ્યો

ગુજરાત એલર્ટ | વલસાડ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત્તિ અને તંદુરસ્તી માટે…

નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે કપરાડાના સુથારપાડા ખાતે રૂ.૩.૭૨ કરોડના ખર્ચે નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ:સામુહિક કેન્દ્રમાં સુવિધાઓ વધવાથી આસપાસના લોકોને સારી આરોગ્ય સેવાઓ મળશે–મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

ગુજરાત એલર્ટ । વલસાડ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી…

ઉમરગામમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ.૩.૩૦ કરોડના ખર્ચે બનનારા એસટી બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું:ઝીરો કાર્બનના લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે ઈલેક્ટ્રીક વ્હીકલોનો ઉપયોગ કરીશું તો હવામાં કાર્બન ઉત્સર્જન ઘટશેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

ગુજરાત એલર્ટ । વલસાડ વલસાડ જિલ્લાના ઉમરગામમાં રૂ. ૩૩૦.૦૯ લાખ ખર્ચે…

વલસાડ જિલ્લા માહિતી ભવનનું નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ભૂમિપૂજન:માહિતી ભવનની સાથે કુલ રૂ.૨૨.૩૭ કરોડના વિવિધ કામોનું પણ ભૂમિપૂજન કરાયું

ગુજરાત એલર્ટ । વલસાડ રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ…