મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીગણનું ધરમપુર સ્થિત શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે ઉમળકાભેર સ્વાગત: ત્રિદિવસીય ચિંતન શિબિરમાં સહભાગી થવા ધરમપુર પધારેલા મુખ્યમંત્રીશ્રીને આશ્રમના ગુરુજી રાકેશજીએ શાલ ઓઢાડીને આવકાર્યા
ગુજરાત એલર્ટ | વલસાડ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીગણ…
