ARDF અતુલ દ્વારા વલસાડમાં હોમગાર્ડ દિવસની ઉજવણી નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડની જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ કચેરીમાં…

વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરની સ્થાપનાના ૨૫ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ ઉજવાશે: સમૂહલગ્ન, મેડિકલ કેમ્પ, રક્તદાન શિબિર, વિશ્વશાંતિ મહાયાગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, મહિલા સંમેલન સહિતની પ્રવૃતિ થશે

ગુજરાત એલર્ટ | વલસાડ સનાતન ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન વલસાડના…

આપણુ ગુજરાત, પ્રાકૃતિક ગુજરાત: ઉમરગામમાં તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ૧૬૦૦ લીટર જીવામૃતનું નિઃશૂલ્ક વિતરણ કરાયુ: કૃષિ પ્રદર્શનીમાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન કરેલી શાકભાજીની લોકોએ ખરીદી પણ કરી

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના અંકલાસ ગામમાં…

આપણુ ગુજરાત, પ્રાકૃતિક ગુજરાત: વાપીના કરાયા અને કોપરલી ગામમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની મુલાકાત લીધી

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા રવિ કૃષિ…

સરીગામ બાયપાસ અને પુનાટ કાલય માર્ગ નું રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું: બાયપાસના બિસ્માર રસ્તાથી પરેશાન લોકો અને વાહન ચાલકોને રાહત મળશે

ગુજરાત એલર્ટ | વલસાડ રાજ્યના નાણાં ,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ…

વલસાડની હરિયા પીએચસીમાં રૂ. ૭૬ લાખના મેડિકલ સાધનો અર્પણ, દર્દીઓને વધુ સારી સારવાર ઉપલબ્ધ થશે: વાપીની પાવર ગ્રીડ કંપની દ્વારા સીએસઆર એક્ટિવીટી હેઠળ કામગીરી કરવામાં આવી: બાળકો અને સગર્ભા માતાઓને ધ્યાને લઈ વિશેષ સાધનો આપવામાં આવ્યા જેથી નિદાન થશે

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ તાલુકાના હરિયા ગામમાં આવેલા પ્રાથમિક…

વિશ્વશાંતિ વિશ્વપદયાત્રીઓની ટીમ વલસાડ જિલ્લામાં આવી પહોંચતા સ્વાગત કરાયું, માર્ગ સલામતી કાર્યક્રમ યોજયો: ધરમપુર ચોકડી ઓવરબ્રિજ ખાતે પોલીસ અને આરટીઓ સાથે મળી ટીમ દ્વારા વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપી ટ્રાફિક નિયમોથી જાગૃત કર્યા

ગુજરાત એલર્ટ | વલસાડ સ્વચ્છતા ઝુંબેશ, વૃક્ષારોપણ, માર્ગ સલામતી, બેટી…

રાજયના નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી અને પારડી તાલુકામાં રૂ. ૫૦ કરોડના રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરાયુ: બલિઠા, ટુકવાડા, બાલદા અને ઉમરસાડીમાં ૨૭. ૫૮ કિમીના માર્ગોનું નવીનીકરણ થવાથી અંદાજે ૨૩૫૦૦૦ની વસ્તીને સીધો ફાયદો થશે

ગુજરાત એલર્ટ | વલસાડ રાજયના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ…

નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ઉમરગામના સંજાણમાં મધ્દેશિયા વૈશ્ય સેવા સમાજ સંઘના નવા ભવનનું ભૂમિપૂજન: ઉત્તર ભારતીય સમાજ દૂધમાં સાકરની જેમ ભળી ગયો છે, વલસાડને જ પોતાનું વતન બનાવી દીધું છે:નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ…