જાણો વલસાડમાં કોને અપાયો નગરરત્ન એવોર્ડ.. જેસીઆઈ દ્વારા વલસાડના કયાં નાગરિકોને અપાયું નગર રત્નનું સન્માન..

વલસાડ દર વર્ષની જેમ આ વર્ષે પણ જેસીઆઈ વલસાડ દ્વારા વલસાડ શહેરના…

વલસાડના ઔરંગા નદીના ઓવારા પૂજા સામગ્રીનો ઢગ ખડકાયો: પાલિકા દ્વારા પૂજા સામગ્રી ન હટાવાતાં ભક્તોની લાગણી દુભાઈ

વલસાડ શહેરમાં ગણપતિ વિસર્જન કરવાના ઔરંગા નદીના ઓવારા ઉપર બે દિવસથી…

માણેકપોર અને સરીગામ ખાતે સી.એસ.આર.માંથી આંગણવાડીના નવા મકાનો બનાવાશે:આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે ભૂમિપૂજન કરાયું

વલસાડ: વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ…

વલસાડ જિલ્લાના ધરમપુરમાં સર્પદંશના બનાવો અવાર નવાર બનતા રહેતા હોય છે ધરમપુરમાં છેલ્લા 6 મહિનામાં સર્પદંશના 607 કેસ બહાર આવ્યા

તમામ દર્દીઓએ ધરમપુરના ડો.ડી.સી.પટેલ પાસે સારવાર લીધી હતી જ્યારે આ…

વલસાડના પારનેરા હાઇવે ઉપર વાહન ચેકીંગ દરમિયાન કારમાંથી ૬૧ કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો:Xuv કારના ચોરખાનામાં સંતાડેલો 6 લાખનો ગાંજો સાથે બે આરોપીની ધરપકડ એક ને વોન્ટેડ જાહેર

વલસાડ:વલસાડ રૂરલ પોલીસની ટીમ બુધવારે રાત્રે પારનેરા હાઇવે ઉપર વાહન…

સદગુરુધામ બરૂમાળ ખાતે મધ્‍યપ્રદેશના રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલનો સત્‍કાર સમારોહ યોજાયો

વલસાડ: વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના સમસ્‍ત આદિવાસી સમાજ તથા શ્રી…

વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા રેલ્વેમાં મોનેટાઈઝેસન ના નામ થતા ખાનગીકરણનો વિરોધ: એઆઈઆરએફ ના મહામંત્રી શિવગોપાલ મિશ્રાજી ના નિર્દેશ પ્રમાણે સંપૂર્ણ ભારતીય રેલવે સંસ્થાનો પર મોનેટાઈઝેસન (મુદ્રીકરણ) વિરુદ્ધ રેલ્વે કર્મચારીઓએ રોષ પ્રગટ કર્યો

  વલસાડ:કેન્દ્ર સરકાર દ્વારા રેલ્વેનું કરવામાં આવી રહેલ ખાનગીકરણ…

વલસાડના ફાલ્‍ગુનીબેન ગુમ થયા :માસીના ઘરે જાઉં છું એમ કહી રીક્ષામાં બેસી ગયા બાદ આજ દિન સુધી ઘરે પરત આવ્‍યાં નથી ભાળ મળે તો વલસાડ સીટી પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા કરવા જણાવાયું

વલસાડ : વલસાડ તાલુકામાં પોલીસ હેડક્‍વાટર રોડ ક્રીષ્‍ના પાર્ક, સી…