ઉમરગામ ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવનો પૂર્ણાહૂતિ કાર્યક્રમ યોજાયો: કલાકારોએ વિવિધ રોમાંચિત આદિવાસી નૃત્યો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા

ગુજરાત એલર્ટ | વલસાડ ઉમરગામના ધોડીપાડા ખાતે બે દિવસીય આદિજાતિ જન…

રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ જિલ્લાના પારડી તાલુકાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લુ મુકાયુ

ગુજરાત એલર્ટ | વલસાડ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ…

રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ઉમરગામના ધોડીપાડામાં બે દિવસીય આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ

ગુજરાત એલર્ટ | વલસાડ ભારત સરકાર દ્વારા તા. ૧૫ નવેમ્બર બિરસા મુંડા…

નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨૧.૩૫ કરોડના ખર્ચે નવા બનનારા મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરાયું: મંત્રીશ્શ્રીના હસ્તે શહેરના વિકાસ માટે આશરે રૂ. ૫૨.૫ કરોડના વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત

ગુજરાત એલર્ટ | વલસાડ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી…

નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ કૈલાસ રોડ પર ઔરંગા નદીના રૂ. ૪૩.૪૨ કરોડના ખર્ચે બનનારા ફોરલેન બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું: વલસાડ જિલ્લો વિકાસની પહેલમાં હરહંમેશ સાથ આપી અગ્રેસર રહ્યો છે-મંત્રીશ્રી કનુભાઈ: ૨૪૦ મીટર લંબાઈના બ્રિજથી અંદાજિત ૩૦ હજારથી વધુ લોકોને વાહન વ્યવહારમાં રાહત થશે

ગુજરાત એલર્ટ | વલસાડ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી…

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી પ્રાકૃતિક ખેતીને  સમગ્ર દેશમાં મિશન મોડમાં અમલી કરવા બદલ અંતઃકરણપૂર્વક આભાર માન્યો

ગુજરાત એલર્ટ | વલસાડ ભારતના ખેડૂતો, ભારતની ભૂમિ, ભારતના પર્યાવરણ અને…

વલસાડ જિલ્લાના તત્કાલિન કલેકટરશ્રી આર.આર.રાવલે રૂ. ૪૦ લાખનો ચેક જિલ્લાના વિકાસ માટે અર્પણ કર્યો

ગુજરાત એલર્ટ | વલસાડ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાનું…

સલવાવની શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલમાં મતદાર યાદી સુધારણા જાગૃતિ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ: બાળ ચિત્રકારોએ મતદાન પૂર્વ મતદાર યાદીમાં નામ ચકાસવું શા માટે જરૂરી અને વોટર યાદીમાં ભુલ હોય તો શું કરવું તેનો સંદેશ ચિત્ર દ્વારા આપ્યો

ગુજરાત એલર્ટ | વલસાડ વાપી તાલુકાના સલવાવ ગામે સ્થિત શ્રી…

વલસાડ જિલ્લાના સરકારી શિક્ષકો – આચાર્યો માટે ધરમપુરમાં ‘‘સમર્થ શિક્ષણ સંમેલન’’ યોજાયું: નીચું પરિણામ અને ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને આવનારી બોર્ડની પરીક્ષા માટે માર્ગદર્શન અપાયુ

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા…