વલસાડમાં રોટરી રેન્જર દ્વારા બે દિવસીય મોડેલ યુનાઈટેડ નેશન કોન્ફરન્સ યોજાઈ: ‘‘શું વલસાડમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ આવ્યા છે?’’ વિષય પર રાજદૂતો દ્વારા ચર્ચા કરાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ રોટરી ક્લબ ઓફ વલસાડ રેન્જર અને વલસાડ યુથ…

વલસાડમાં ‘‘ડાયાબિટીસ મુક્ત ગુજરાત’’ યોગ શિબિરની પૂર્ણાહૂતિ, રોજ ૧૦ જડીબુટ્ટીથી બનેલો ઉકાળો પણ અપાયો: યોગ, પ્રાણાયામ, યોગ નિંદ્રા, એક્યુપ્રેશર પોઇન્ટ, મુદ્રા વિજ્ઞાન અને આહાર ચર્યા, દિન ચર્યાના અભ્યાસથી શુગર લેવલમાં નોંધપાત્ર ઘટાડો થયો

ગુજરાત એલર્ટ | વલસાડ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર…

વલસાડની ચણવઈ પીએચસીમાં સિકલસેલ ડીસીઝના દર્દીઓની તબીબી તપાસ કેમ્પ યોજાયો: દર્દીઓને ફોલિક એસિડ, મલ્ટી વિટામિન અને હાઇડ્રોક્સી યુરીયા દવા નિ:શુલ્ક આપવામાં આવી

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ તાલુકાના ચણવઈ ગામમાં સ્થિત આયુષ્યમાન…

રાજ્યના વન પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુરમાં આયુષ્યમાન વય વંદના કાર્ડ વિતરણ અને કેમ્પ યોજાયો: ૭૦ વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને આ કાર્ડ જીવશે ત્યાં સુધી કામ લાગશે, તેઓએ રિન્યુ કરાવવાના રહેતા નથીઃ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ

ગુજરાત એલર્ટ | વલસાડ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના…

ઊર્જામંત્રીશ્રી કનુભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં તેમના નિવાસસ્થાને સ્માર્ટ વીજ મીટર લગાવાયું: સ્માર્ટ મીટરથી ડરવાની જરૂર નથી, ખોટી ધારણાઓ છોડી સ્માર્ટ મીટર લગાવડાવો – મંત્રીશ્રી કનુભાઇ: સ્માર્ટ મીટરનું ઇન્સ્ટોલેશન વિનામૂલ્યે કરવામાં આવે છે

ગુજરાત એલર્ટ | વલસાડ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી…

ઊર્જામંત્રીશ્રી કનુભાઇ દેસાઈના હસ્તે રૂ. ૨૧.૬૬ કરોડના ખર્ચે નવા બનનારા ૬૬ કે.વી. ચલા અને છીરી સબ સ્ટેશનોનું ખાતમુહૂર્ત: રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં ગુજરાત નંબર વન છે – મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ચલા અને છીરી ખાતે…

ઉમરગામ ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવનો પૂર્ણાહૂતિ કાર્યક્રમ યોજાયો: કલાકારોએ વિવિધ રોમાંચિત આદિવાસી નૃત્યો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા

ગુજરાત એલર્ટ | વલસાડ ઉમરગામના ધોડીપાડા ખાતે બે દિવસીય આદિજાતિ જન…

રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ જિલ્લાના પારડી તાલુકાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લુ મુકાયુ

ગુજરાત એલર્ટ | વલસાડ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ…

રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ઉમરગામના ધોડીપાડામાં બે દિવસીય આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ

ગુજરાત એલર્ટ | વલસાડ ભારત સરકાર દ્વારા તા. ૧૫ નવેમ્બર બિરસા મુંડા…

નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨૧.૩૫ કરોડના ખર્ચે નવા બનનારા મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરાયું: મંત્રીશ્શ્રીના હસ્તે શહેરના વિકાસ માટે આશરે રૂ. ૫૨.૫ કરોડના વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત

ગુજરાત એલર્ટ | વલસાડ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી…