કેન્દ્ર-રાજય સરકારને બિરદાવતી ભાજપ કારોબારીઃ મોદીના જન્મદિને વિવિધ કાર્યક્રમો: ગુજરાત ભાજપ ડીજીટલ યુગમાં: કારોબારી સભ્યો-ચૂંટાયેલા સભ્યો સહિત ૧૦ હજારને ટેબ્લેટ ભેટ : નરેન્દ્રભાઇ અને વિજયભાઇની સરકારને અભિનંદન આપતો ઠરાવઃ ર૦રરનો જંગ જીતવા કેવડિયામાં ઘડાતી રણનીતિ

અમદાવાદ: ભાજપની પ્રદેશ કારોબારી બેઠકનો ગઇકાલે સાંજથી કેવડિયા…

ગુજરાત હાઈકોર્ટે પાસાના કુલ પાંચ હુકમને રદ કર્યા: ગાંધીનગર કલેક્ટરના ચાર અને બોટાદ કલેક્ટરના એક હુકમ રદ

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે પાસાના કુલ પાંચ હુકમને રદ કર્યા છે. જેમાં,…

ગુજરાતમાં છેલ્લા બે દિ’માં સરેરાશ વરસાદમાં ૫.૫૧ ટકા વધારો : કુલ ૪૮.૬૫ ટકા મેઘરાજાની મહેરથી મોલાતને મબલખ લાભ : સૌરાષ્ટ્રમાં મોસમનો સરેરાશ ૫૬.૧૪ ટકા વરસાદ

અમદાવાદ : ગુજરાતમાં લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ આખરે મેઘરાજાની મહેર…

ગુજરાતની પર્ફોમન્સ પોલિટિકસની શરૂઆતે દેશની રાજનીતિ બદલી નાખીઃ રાજનાથ સિંહ:કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે કારોબારીમાં સંબોધન કર્યુઃ ગુજરાતમાં ભાજપની સફળતાનું કારણ એ છે કે ભાજપે સત્તાથી લોકોનું જીવન બદલ્યું : કોંગ્રેસની સરકારોએ દેશનું ભલું કરવાના બદલે પોતાનું ભલું કર્યુ છેઃ કોંગ્રેસે લોકોના લાભને બદલે ભ્રષ્ટાચાર વધાર્યો છેઃ ભાજપ પ્રજાનો વિશ્વાસ જીતવાની જમીન છે

કેવડિયા: કેવડિયામાં સરદાર સાહેબના ચરણોમાં ચાલી રહેલી ભાજપની…

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીશ બેલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો: સુપ્રિમ કોર્ટમાં બંને ન્યાયાધીશોની નિમણૂંક થતાં શપથવિધિ યોજાઇ : વિદાય સમારંભમાં મુખ્યમંત્રી રૂપાણી દ્વારા સ્મૃતિ ભેટ આપી સન્માન કરાયું : વિક્રમનાથની જગ્યાએ નિમાયેલ એકટીંગ ચીફ જસ્ટીશ વિનીત કોઠારી પાંચ દિવસ રહ્યા બાદ નિવૃત્ત થયા : વિદાય સમારોહમાં નાયબ મુખ્યમંત્રી – કાનુન મંત્રી, એડવોકેટ જનરલ – સચિવો સહિતની ઉપસ્થિતિ

  ગાંધીનગર તા : ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથ અને…

ગુજરાત રાજ્યના દરેક બાર એસોશિએશનની ચૂંટણી ૧૭ ડિસેમ્બરે યોજવા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનો નિર્ણય: ગુજરાત રાજ્યના દરેક બાર એસોશિએશનની ચૂંટણી ૧૭ ડિસેમ્બરે યોજવા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનો નિર્ણય

અમદાવાદ : ગુજરાત રાજયના તમામ બાર એસોશીયેશનોની ચૂંટણી આગામી તારીખ…

વશીયરથી રીનાબેન ગુમ થયા છે:રીનાબેન નરસીંભાઇ પટેલ અસ્‍થિર મગજના કારણે ઘરેથી કોઇને કંઇપણ કહયા વગર જતી રહી

વલસાડ: વલસાડ તાલુકાના વશીયર, એકસલ કંપની સામે રહેતી રીનાબેન નરસીંભાઇ…

નવસારીના વાંસદા પંથકમાં સામુહિક આપઘાત : મોળાઆંબા ગામે એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝાડ પર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું:પોલીસે ત્રણેયના મૃતદેહો નીચે ઉતારી પીએમ અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડ્યા

નવસારીના વાંસદા તાલુકાથી હદયદ્રાવક ઘટના સામે આવી છે. વાંસદાના…

સુરતથી ભાઈ-બહેનની ધરપકડ કરાઈ : ફ્રેન્ડશીપની લાલચે રૂપિયા પડાવતા ભાઈ-બહેન ઝબ્બે: યુવાનોને ફ્રેન્ડશીપ ક્લબના નામે ઉલ્લૂ બનાવતી ટોળકીએ ૭૧ લોકોને ટાર્ગેટ બનાવી ૪૧.૪૯ લાખ પડાવી લીધા

અમદાવાદ : યુવતીઓ સાથે ફ્રેન્ડશીપ અને મોજ-મસ્તીની લાલચના નામે લોકો…