જેલ પુસ્તક,જેલ વડા એડી ડીજીપી ડો.કે.એલ.એન.રાવ દંપતિ દ્વારા રાજ્યપાલશ્રીને અર્પણ:ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલના જેલ જીવનની અદભૂત માહિતીથી માંડી કેદીઓને આત્મનિર્ભર બનાવવા ધમધમતા ઉધોગોનું અદ્વિતિય માહિતી સભર પુસ્તક છે : મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ચીફ સેક્રેટરી દ્વારા આ પુસ્તક માટે મોહફાટ પ્રસંશા કરવામાં આવી છે

અમદાવાદ: મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને લોકમાન્ય તિલકના…

સુરતના વરાછામાં પોલીસે વોચમેનને માર મારતા માથાની નશ ફાટી :બ્રેઇન હેમરેજ થતા હાલત ગંભીર:સમગ્ર પ્રકરણની તપાસ ઉચ્ચ પોલીસ અ‌ધિકારીઓને સોંપી ન્યાયની માંગણી

સુરત : વરાછા પોલીસે ત્રણ ‌દિવસ પહેલા પ્રોહીબીશનના કેસમાં પકડેલા…

સાણંદના રાજવી જયશિવસિંહ વાઘેલાના અંતિમ સંસ્કાર કરાયા: પુત્ર ધ્રુવરાજસિંહનું રાજતિલક કરાયું : મહારાજા જયશિવસિંહ વાઘેલાના અંતિમ સંસ્કાર સાણંદ ખાતેના રાજવી પરિવારના સ્મશાનમાં કરવામાં આવ્યા

અમદાવાદ : સાણંદના રાજવી જયશિવસિંહ વાઘેલાનું ગઈકાલે મોડી સાંજે…

ગુજરાતમાં મન પડે ત્યારે વિજળીના ભાવ વધારા સામે ગુજરાતના અધિકારઓનો કાન આમળતા કેન્દ્રના ઉર્જા સચિવ: શા માટે ઉંચા ભાવે વિજળી ખરીદી ગ્રાહકો પર બોજ નાખો છો ? કર્યો વેધક સવાલ

ગાંધીનગર : ગુજરાત રાજ્ય સરકારના ઉર્જા વિભાગ સહિતના અધિકારીઓના…

સુરતમાં યાર્ન ઉત્પાદક કંપની ઉપર આયકરના દરોડા : ૩૩૦ કરોડના બિનહિસાબી વ્યવહારો ખુલ્યા: યાર્ન કંપની દ્વારા મોટે પાયે ટ્રાન્ઝેકશન ? : ત્રણ ઓફિસમાંથી દસ્તાવેજો કબ્જે : તપાસનો ધમધમાટ

સુરત : રાજકોટમાં રીયલ એસ્ટેટ ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે ચાર દિવસ…

બારડોલી સુગર ફેકટરીના કાર્યવિસ્તારમાં એક જ દિવસમાં 2800 એકર શેરડીનું વાવેતર કરાયું:મહુવા, ગણદેવી, ચલથાણ, સાયણ, કામરેજ, નર્મદા, પંડવાઈ સુગર ફેક્ટરીના કાર્ય વિસ્તારના ખેડૂતોએ પણ શેરડી રોપણી શરૂ કરી

બારડોલી: દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સુગર ફેક્ટરીઓ જીવાદોરી સમાન…

ધરમપુરની સરકારી હોસ્પિટલમાં ઍકસપાયર થયેલા ગ્લુકોઝના બાટલા ચડાવતા ભારે દેકારો ઍક પ્રેગનન્ટ મહિલાને જુલાઇ-ર૧માં ઍકસપાયર થયેલ બાટલા ચડાવવાની ઘટના સામે આવી : જા કે નર્સે પોતાની ભૂલ કબુલ કરી : પરંતુ દર્દીના જીવને જાખમ ઉભુ થાય તેનું શું

વલસાડ: વલસાડની ધરમપુરની સરકારી હોસ્પિટલમાં એક એવી ઘટના સામે આવી છે…