જેલ પુસ્તક,જેલ વડા એડી ડીજીપી ડો.કે.એલ.એન.રાવ દંપતિ દ્વારા રાજ્યપાલશ્રીને અર્પણ:ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલના જેલ જીવનની અદભૂત માહિતીથી માંડી કેદીઓને આત્મનિર્ભર બનાવવા ધમધમતા ઉધોગોનું અદ્વિતિય માહિતી સભર પુસ્તક છે : મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ચીફ સેક્રેટરી દ્વારા આ પુસ્તક માટે મોહફાટ પ્રસંશા કરવામાં આવી છે
અમદાવાદ: મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને લોકમાન્ય તિલકના…
