ગુજરાતની પર્ફોમન્સ પોલિટિકસની શરૂઆતે દેશની રાજનીતિ બદલી નાખીઃ રાજનાથ સિંહ:કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે કારોબારીમાં સંબોધન કર્યુઃ ગુજરાતમાં ભાજપની સફળતાનું કારણ એ છે કે ભાજપે સત્તાથી લોકોનું જીવન બદલ્યું : કોંગ્રેસની સરકારોએ દેશનું ભલું કરવાના બદલે પોતાનું ભલું કર્યુ છેઃ કોંગ્રેસે લોકોના લાભને બદલે ભ્રષ્ટાચાર વધાર્યો છેઃ ભાજપ પ્રજાનો વિશ્વાસ જીતવાની જમીન છે

કેવડિયા: કેવડિયામાં સરદાર સાહેબના ચરણોમાં ચાલી રહેલી ભાજપની…

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીશ બેલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો: સુપ્રિમ કોર્ટમાં બંને ન્યાયાધીશોની નિમણૂંક થતાં શપથવિધિ યોજાઇ : વિદાય સમારંભમાં મુખ્યમંત્રી રૂપાણી દ્વારા સ્મૃતિ ભેટ આપી સન્માન કરાયું : વિક્રમનાથની જગ્યાએ નિમાયેલ એકટીંગ ચીફ જસ્ટીશ વિનીત કોઠારી પાંચ દિવસ રહ્યા બાદ નિવૃત્ત થયા : વિદાય સમારોહમાં નાયબ મુખ્યમંત્રી – કાનુન મંત્રી, એડવોકેટ જનરલ – સચિવો સહિતની ઉપસ્થિતિ

  ગાંધીનગર તા : ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથ અને…

ગુજરાત રાજ્યના દરેક બાર એસોશિએશનની ચૂંટણી ૧૭ ડિસેમ્બરે યોજવા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનો નિર્ણય: ગુજરાત રાજ્યના દરેક બાર એસોશિએશનની ચૂંટણી ૧૭ ડિસેમ્બરે યોજવા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનો નિર્ણય

અમદાવાદ : ગુજરાત રાજયના તમામ બાર એસોશીયેશનોની ચૂંટણી આગામી તારીખ…

વશીયરથી રીનાબેન ગુમ થયા છે:રીનાબેન નરસીંભાઇ પટેલ અસ્‍થિર મગજના કારણે ઘરેથી કોઇને કંઇપણ કહયા વગર જતી રહી

વલસાડ: વલસાડ તાલુકાના વશીયર, એકસલ કંપની સામે રહેતી રીનાબેન નરસીંભાઇ…

નવસારીના વાંસદા પંથકમાં સામુહિક આપઘાત : મોળાઆંબા ગામે એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝાડ પર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું:પોલીસે ત્રણેયના મૃતદેહો નીચે ઉતારી પીએમ અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડ્યા

નવસારીના વાંસદા તાલુકાથી હદયદ્રાવક ઘટના સામે આવી છે. વાંસદાના…

સુરતથી ભાઈ-બહેનની ધરપકડ કરાઈ : ફ્રેન્ડશીપની લાલચે રૂપિયા પડાવતા ભાઈ-બહેન ઝબ્બે: યુવાનોને ફ્રેન્ડશીપ ક્લબના નામે ઉલ્લૂ બનાવતી ટોળકીએ ૭૧ લોકોને ટાર્ગેટ બનાવી ૪૧.૪૯ લાખ પડાવી લીધા

અમદાવાદ : યુવતીઓ સાથે ફ્રેન્ડશીપ અને મોજ-મસ્તીની લાલચના નામે લોકો…

નવા કૃષિ કાયદાના અમલ બાદ રાજ્યની 15 APMCને તાળા લાગ્યા : વધુ 114 APMC બંધ થાય તેવી શક્યતા:કેટલીક APMCની આવક સદંતર બંધ થઇ જતાં કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ ફાંફાં

અમદાવાદ : નવા કૃષિ કાયદાના અમલ બાદ રાજ્યની 15 APMCને તાળા લાગી ગયા છે. અને…

વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો ના પ્રશ્ને જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવા મા આવ્યું હતું: માંગ ના સંતોષાય તો જલંદ કાર્યક્રમો યોજવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી

વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા બધા જિલ્લા કલેકટરના આજ રોજ એક…

ખેડૂતોને લગતી માહિતી ગુજરાત સરકાર એકઠી કરી રહી છે જમીન સુધારણા માટે થતી કાર્યવાહી સપ્‍ટેમ્‍બર સુધીમાં પુરી થવાની શકયતા

ગાંધીનગર : ગુજરાતમાં ખેતી વિષયક ગણના (એગ્રીકલ્ચર સેન્સસ) થવાની…