ગુજરાતની પર્ફોમન્સ પોલિટિકસની શરૂઆતે દેશની રાજનીતિ બદલી નાખીઃ રાજનાથ સિંહ:કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે કારોબારીમાં સંબોધન કર્યુઃ ગુજરાતમાં ભાજપની સફળતાનું કારણ એ છે કે ભાજપે સત્તાથી લોકોનું જીવન બદલ્યું : કોંગ્રેસની સરકારોએ દેશનું ભલું કરવાના બદલે પોતાનું ભલું કર્યુ છેઃ કોંગ્રેસે લોકોના લાભને બદલે ભ્રષ્ટાચાર વધાર્યો છેઃ ભાજપ પ્રજાનો વિશ્વાસ જીતવાની જમીન છે
કેવડિયા: કેવડિયામાં સરદાર સાહેબના ચરણોમાં ચાલી રહેલી ભાજપની…