વલસાડ જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા રક્તપિત કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક મળી: હાલમાં ચાલી રહેલા રક્તપિત દર્દી શોધ અભિયાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા…

વલસાડ જિલ્લામાં PMJAY અંતર્ગત કુલ ૨૭ કરોડની વધુની સહાય ચૂકવાઈ, ૧૦૫૧૯ દર્દીએ નિઃશૂલ્ક સારવારનો લાભ મેળવ્યો

ગુજરાત એલર્ટ | વલસાડ સુશાસન (Good Governance) એ દેશના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ…

વલસાડના આંબેડકર ભવન ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા સામાજિક સમરસતા શિબિર યોજાઈ: લોકોમાં સામાજીક સમરસતા વધે અને અસ્પૃશ્યતા દૂર થાય તે માટે કાયદા વિષે પણ લોકોને માહિતગાર કરાયા

ગુજરાત એલર્ટ | વલસાડ રાજ્ય સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા…

સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન- વલસાડ જિલ્લો: ધરમપુરના કાંગવી ગામમાં સર્વરોગ હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો

ગુજરાત એલર્ટ | વલસાડ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ…

વલસાડમાં ‘‘સશક્ત નારી મેળો’’ સખી મંડળની બહેનો માટે ખરા અર્થમાં સાર્થક બન્યો, ૩ દિવસમાં રૂ. ૧૮ લાખનું વેચાણ થયું: ૭૫ જેટલા સ્ટોલ પર હસ્તકલા, ખાદ્ય પદાર્થ, વન ઔષધિ, કૃષિ, દૂધની બનાવટ અને ક્રાફ્ટની લોકોએ હોંશે હોંશે ખરીદી કરી

ગુજરાત એલર્ટ | વલસાડ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘‘હર ઘર…

મહિલાઓની પ્રિય પાણીપુરીનું અનોખું રૂપ એટલે શેરડીના રસના ઉપયોગથી બનાવેલી ઓર્ગેનિક પાણીપુરી: સશક્ત નારી મેળામાં રાધિકા ઓર્ગેનિક અને આયુર્વેદા દ્વારા પાણી અને ખાંડ વિના બનેલી પ્રાકૃતિક પાણીપુરીનું વેચાણ

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ વહીવટી તંત્ર આયોજીત સશક્ત નારી મેળામાં…

વડાપ્રધાનશ્રીના લખપતિદીદી બનાવવા સ્વપ્નને સાકાર કરતું માધવા સ્વ સહાય જૂથ: માધવા સ્વ સહાય જૂથની વાર્ષિક આવક વર્ષ ૨૦૨૫માં રૂ. ૫ કરોડ સુધી પહોંચાડવાની નેમ છે : લખપતિદીદી અનિતાબેન પટેલ

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ તાલુકાના અટગામ ગામના પાટાતળાવ ખાતેથી સખી…