ગીરીમથક સાપુતારામાં સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ-૬ અને ધોરણ-૭ વિધાર્થી કોરોના પોઝિટિવ:વન પ્રદેશ ડાંગ જિલ્લામાં 52 દીવસ બાદ કોરોનાનાં કેસો નોંધાતા ફફડાટ

ડાંગ:ગીરીમથક સાપુતારા ખાતે આવેલ એક સ્કૂલ માં અભ્યાસ કરતા ધોરણ-૬ અને…

ગુજરાતની કૃષિ આવક વાર્ષિક રૂપિયા એક લાખ ચાલીસ હજાર કરોડે પહોંચી:રાજ્યમાં કોઈ APMC બંધ થઈ નથી: વિરમગામમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું ભૂમિપૂજન કરતાં નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે નવા રોડની જાહેરાત પણ કરી

વિરમગામ : નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે વિરમગામ ખેતીવાડી…

આતુરતાનો અંત… આવતા મહિને દેશને સીંગલ ડોઝવાળી રસી મળશે:જોનસન એન્ડ જોનસન ફાર્મા કંપનીની એક ડોઝવાળી રસી તૈયાર : ઘરેલુ પ્રોડકશન માટે લેવી પડશે મંજુરી

નવી દિલ્હી : આવતા મહિને દેશને એક ડોઝ વાળી રહી મળી જશે. જાણકારી મળી છે…

વલસાડના પારનેરા હાઇવે ઉપર વાહન ચેકીંગ દરમિયાન કારમાંથી ૬૧ કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો:Xuv કારના ચોરખાનામાં સંતાડેલો 6 લાખનો ગાંજો સાથે બે આરોપીની ધરપકડ એક ને વોન્ટેડ જાહેર

વલસાડ:વલસાડ રૂરલ પોલીસની ટીમ બુધવારે રાત્રે પારનેરા હાઇવે ઉપર વાહન…

સદગુરુધામ બરૂમાળ ખાતે મધ્‍યપ્રદેશના રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલનો સત્‍કાર સમારોહ યોજાયો

વલસાડ: વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના સમસ્‍ત આદિવાસી સમાજ તથા શ્રી…

ગુજરાતમાં છે દેશનું સૌથી મોટું ગણેશ મંદિરઃ ઓસ્ટ્રેલિયન ટેકનોલોજીથી બની છે ડિઝાઈનઃસિમેન્ટ કે લોખંડ નથી વપરાયું:મંદિર ૬૦૦,૦૦૦ વર્ગ ફીટમાં ફેલાયેલું છેઃતે ૧૨૦ ફીટ લાંબુ, ૭૧ ફીટ ઉંચું અને ૮૦ ફીટ પહોળું છેઃમુંબઈના સિદ્ઘિવિનાયક મંદિરમાંથી અખંડ જયોત લાવીને અહીં સ્થાપિત કરાઈ છે : અહીં હર્બલપાર્ક, નાના અન્ય મંદિરો, યાત્રાળુઓ માટે નિવાસ સ્થળ તથા ભોજનાલય અને કાફેટેરિયાની સુવિધા

અમદાવાદ: ગણેશ ચતુર્થીનો તહેવાર આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે ત્યારેઙ્ગ…

તાલિબાનના ખૂંખાર કેદીઓ આ વિશ્વની સૌથી કુખ્યાત જેલમાં હતા કેદ:આ જેલ અસ્તિત્વમાં આવ્યા પછી કુલ ૭૮૦ કેદીઓને અહીં કેદમાં રાખ્યા હતા:હાલમાં તેની સંખ્યા ફક્ત ૩૬ છે હવે આ જેલમાં ફક્ત ૩૯ કેદી વધ્યા

નવી દિલ્હી: અમેરિકા પર લાદેને કરેલી આતંકવાદી હુમલાના ચાર મહિનામાં…

મોદી છે ‘ગરીબોના મસીહા’ : ભાજપ ૩ સપ્તાહ કરશે પ્રચાર પીએમના જન્મદિવસ પ્રસંગે ભાજપે અભિયાન ચલાવવાનો નિર્ણય લીધો : પીએમની રાજકીય સફર અને કામકાજનો કરાશે પ્રચાર : ૧૭ સપ્ટે.થી ૭ ઓકટોબર સુધી ચાલશે કાર્યક્રમો : ૧૪ કરોડ રાશન બેગથી લઇને નદીઓની સફાઇ થશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજનૈતિક યાત્રા અને…

આગામી ડિસેમ્બર સુધી ધો.૧ થી ૫ના વર્ગો શરૂ થવાની શકયતા નથી:વર્ગો શરૂ કરવાના મુદ્દે તાજેતરમાં વિરોધ સાથે મતમતાંતર થયો હતો : હજી શાળાઓમાં ઉપલા વર્ગોમાં પૂરતી હાજરી જોવા મળતી નથી

અમદાવાદ : આગામી ડીસેમ્બર મહિના સુધી ધોરણ ૧ થી પ એટલે કે લોઅર…