ભાજપ હાઈકમાંડે ફરી કરી આશ્ચર્યજનક જાહેરાત : ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ ના નામની ઘોષણા : આનંદીબેન પટેલની ઘાટલોડિયા બેઠક ઉપરથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમનું નામ સૂચવ્યું હતું: ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા નીરિક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરવામાં આવી

ગાંધીનગર: ગુજરાતમાં ભાજપે પાટીદાર નેતા અને ઘાટલોડિયાના ધારાસભ્ય…

ગુજરાતના 17 માં મુખ્યમંત્રી પદે શ્રી ભુપેન્દ્ર પટેલ નું નામ જાહેર થયા પછી તેમને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંહર્ષ ભેટીને આવકાર્ય હતા અને ઉપસ્થિત તમામ ભાજપ ના વરિષ્ઠ નેતાઓએ તેમને અભિનંદન આપ્યા હતા તે આ સાથેની તસ્વીર માં જોઈ શકાય છે.

1 મે, 1960 ના રોજ દેશના નક્શા પર ગુજરાત બન્યા બાદ 61 વર્ષના ઈતિહાસમાં માત્ર 2 મુખ્યમંત્રી એવા છે, જેમણે 5 વર્ષના કાર્યકાળ પૂરો કર્યો ગુજરાતમાં લાંબો સમય મુખ્યમંત્રી રહેનાર નેતામાં નરેન્દ્રભાઇ મોદીએ રેકોર્ડ બનાવ્યો છે : તેઓ સતત 12 વર્ષ 227 દિવસ સુધી મુખ્યમંત્રીના પદ પર રહ્યા હતા

ગાંધીનગર : 1 મે, 1960 ના રોજ દેશના નક્શા પર ગુજરાત બન્યા બાદ 61 વર્ષના…

માણેકપોર અને સરીગામ ખાતે સી.એસ.આર.માંથી આંગણવાડીના નવા મકાનો બનાવાશે:આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે ભૂમિપૂજન કરાયું

વલસાડ: વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ…

મહિલાઓના કપડાની જ ચોરી કરતો હતો ચોર : ઘરેથી મળી આવ્યા ૭૦૦થી વધુ અંડરવિયર ૨૧ વર્ષની વિદ્યાર્થિનીની ફરિયાદ પર પોલીસે ૫૬ વર્ષના આધેડના ઘરે દરોડા પાડયા, જયાંથી ૭૩૦થી વધુ લેડીઝ અંડરવિયર મળી આવ્યા હતા

ટોકિયો: જાપાનના દક્ષિણ રાજયમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.…

સુરતમાં હીરાના વેપારીના ઘરમાં વિશ્વના સૌથી મોંઘા 600 કરોડના ગણેશજીની સ્થાપના:182.53 કેરેટના ગણેશજીની સ્થાપના- પૂજા કરી આ મૂર્તિ કાચા હીરામાં આપમેળે કંડારાયેલી:કાચા હીરાની 182.3 કેરેટની ગણેશજીની આ મૂર્તિનું વજન 36.5 ગ્રામ: કોહિનૂર હીરો 105 કેરેટનો હીરો જ્યારે આ ગણપતિની પ્રતિમા 182 કેરેટ 53 સેન્ટની

સુરત : દેશના સૌથી મોંઘા ગણપતિનું સ્થાપન સુરત ખાતે કરવામાં આવશે.…

વલસાડ જિલ્લાના ધરમપુરમાં સર્પદંશના બનાવો અવાર નવાર બનતા રહેતા હોય છે ધરમપુરમાં છેલ્લા 6 મહિનામાં સર્પદંશના 607 કેસ બહાર આવ્યા

તમામ દર્દીઓએ ધરમપુરના ડો.ડી.સી.પટેલ પાસે સારવાર લીધી હતી જ્યારે આ…

‘ઘરે ગણેશ ચતુર્થી ઉજવો’ :ભક્તો મુંબઈમાં ગણપતિના પંડાલોમાં જઈ શકશે નહીં : શોભાયાત્રાને પણ મંજૂરી નથી:કલમ 144 લાગુ:મહારાષ્ટ્રમાં ગણેશ મહોત્સવ અંગે 10-19 સપ્ટેમ્બરથી કલમ 144 લાગુ કરવાનો નિર્ણય

મુંબઈ: મહારાષ્ટ્રમાં ગણેશ મહોત્સવ અંગે 10-19 સપ્ટેમ્બરથી કલમ 144 લાગુ…